- 21 %

Aaswadnu Attar

Be the first to review this product

Regular Price: INR 235.00

Special Price INR 185.00

Availability: In stock

અત્તરને મમળાવવાનો અવસર એટલે જ આસ્વાદનું અમૃત
 

Product Description

અત્તરને મમળાવવાનો  અવસર એટલે જ આસ્વાદનું અમૃત
અત્તર ભલે શીશીમાં હોય, પણ શીશી ખૂલે પછી અત્તરની સુગંધ શીશીની મહોતાજ નથી હોતી! પછી તો એ પવનમાં ભળી જઈને આપણા શ્વાસ સુધી પહોંચે છે. કવિતા લખાઈ જાય પછી જેમ ભાવકોની બને છે તેમ એને સારો સ્વિકાર મળે તેનું સ્વરાંકન થઈ જાય છે અને એને ચાહનારો આ સ્વાદક મળે તો એ આ સ્વાદકની સુગંધમાં મ્હોરે છે.
અત્તર લગાવવાનું થોડુક  જ  હોય, પણ એનો મઘમઘાટ આખો  દિવસ આપણા શ્વાસમાં સુગંધ ભરે છે. અહી જે કવિતાઓ લીધી છે અને એનો આસ્વાદ કરાવ્યો છે એમાં આવી પહેલા વરસાદની ભીની માટીની સોડમ્ છે. અત્તરની ખૂશ્બૂને આત્મસાત્ કરીએ...

Additional information

Author Ankit Trivedi
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2024
Pages 120
Bound Paperback
ISBN 978-93-93237-56-9
Edition First
Subject No

Reviews

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.