- 9 %

Parvatarohan: Siddhina Shikharo Sar Karva Prerna Aapti Navalkatha

Be the first to review this product

Regular Price: INR 160.00

Special Price INR 146.00

Availability: In stock

માનવી જીવનમાં અમૂક અજાણ્યા કરણોને લીધે પોતાને સામાન્ય, અસફળ અથવા વામણો સમજી, પરિસ્થિતિ સામે હાર માની નિરશાનો સાથ સ્વીકારી નીચી ખીણમાં અથવા સપાટ મેદાનમાં સામાન્યતાની જિંદગી જિવવા ટેવાઈ જાય છે. એ ભૂલી જાય છે કે જિંદગીમાં દરેક માટે ઊંચા શિખરો હોય જ છે, પરંતુ તે શિખરો જ્યારે કોઈને દેખાતા જ ન હોય તો?? શા માટે માણસ પોતાનો સેલ્ફ એસ્ટિમેટ્ ઓછો આંકે છે?? શું દરેક મણસ જીવનમાં સફળત બની શકે??
 

Product Description

માનવી જીવનમાં અમૂક અજાણ્યા કરણોને લીધે પોતાને સામાન્ય, અસફળ અથવા વામણો સમજી, પરિસ્થિતિ સામે હાર માની નિરશાનો સાથ સ્વીકારી નીચી ખીણમાં અથવા સપાટ મેદાનમાં સામાન્યતાની જિંદગી જિવવા ટેવાઈ જાય છે. એ ભૂલી જાય છે કે જિંદગીમાં દરેક માટે ઊંચા શિખરો હોય જ છે, પરંતુ તે શિખરો જ્યારે કોઈને દેખાતા જ ન હોય તો?? શા માટે માણસ પોતાનો સેલ્ફ એસ્ટિમેટ્ ઓછો આંકે છે?? શું દરેક મણસ જીવનમાં સફળત બની શકે??
‘પર્વતારોહણ’ નવલકથામાં આ સમસ્યાઓનો ઉકેલ છે, ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે અને વહેતી નદીકિનારે પર્વતારોહણ કેમ્પના રમણીય સંસારની રચના કરવામાં આવી છે જેમાં શ્રીમાન આનંદગુરુ વરસોથી અહીં આવનાર દરેક તાલીમાર્થીઓને મનોવિજ્ઞાનક અને વ્યવહારુ રીતે તાલીમ આપી તેમને એવા અનુભવ કરાવે છે કે દરેક પોતની જિંદગીમા સિદ્ધિના શિખર સર કરતા ‘પર્વતરોહક’ બની જાય છે.
જીવનમાં માનવી પોતાનો સેલ્ફ એસ્ટિમેટ ઓછો આંકે છે, પોતાના વિશેની નબળી મન્યતાઓમાં કેદ થઈ પોતાને સામન્ય સમજી અને જીવન મા નાના/વામણા સ્થાન પર અટકી જાય છે. તે ભૂલી જાય છે કે  દરેક માટે મોટી સફળતા - ઊંચા શિખરો તો હોય જ છે. આ નવલકથા દરેક ઉંમરના અને દરેક ક્ષેત્રના લોકોને સિદ્ધિના શિખરો સર કરવા પ્રેરણા આપશે અને શીખવશે ‘પર્વતારોહણ’.

Additional information

Author Manish Chandrakant Thaker
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2022
Pages 136
Bound Paperback
ISBN 9789393223753
Edition First
Subject Fiction

Reviews

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.