- 10 %

Savar Laine

Be the first to review this product

Regular Price: INR 249.00

Special Price INR 224.00

Availability: In stock

- આ પુસ્તક કેમ ખરીદવું જોઈએ તેનાં કારણો તમને આ જાણીતા વિદ્વાનો પાસેથી મળશે.
• હું આ કવિને અવારનવાર સાંભળતો રહ્યો - માણત રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. - મોરારિબાપુ (સુપ્રસિદ્ધ કથાકાર)
• આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે. - પ્રા. વારિસ હુસૈન અલવી (ગુજરાતી-ઉર્દૂના ખ્યાતનામ વિવેચક)
• ગુજરાતી ગઝલની આંધળી ગલીમાં એ સવાર થઈને આવ્યો છે. - ચંદ્રકાન્ત ટોપીવાલા (સુપ્રસિદ્ધ કવિ-વિવેચક)
• મનોજ ખંડિરયા અને શ્યામ સાધુની બોલચાલની સહજતા એ અનિલની પ્રથમ ઓળખ છે. - રઘુવીર ચૌધરી (જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત લેખક)
• અનિલનો બયાનનો અંદાજ ગાલિબે સૂચવ્યા મુજબ ઓર છે. - ડૉ. ચિનુ મોદી (સુપ્રસિદ્ધ કવિ-લેખક-વિવેચક)
• ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા, એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે. - હર્ષ બ્રહ્મભટ્ટ (સુપ્રસિદ્ધ કવિ)
• અનુભૂતિની ધાર વગરનાં ફિક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરનાં સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે. - સૌમ્ય જોષી (સુપ્રસિદ્ધ નાટ્યલેખક, ફિલ્મલેખક, ડાયરેક્ટર)
 

Product Description

- આ પુસ્તક કેમ ખરીદવું જોઈએ તેનાં કારણો તમને આ જાણીતા વિદ્વાનો પાસેથી મળશે.
• હું આ કવિને અવારનવાર સાંભળતો રહ્યો - માણત રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. - મોરારિબાપુ (સુપ્રસિદ્ધ કથાકાર)
• આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે. - પ્રા. વારિસ હુસૈન અલવી (ગુજરાતી-ઉર્દૂના ખ્યાતનામ વિવેચક)
• ગુજરાતી ગઝલની આંધળી ગલીમાં એ સવાર થઈને આવ્યો છે. - ચંદ્રકાન્ત ટોપીવાલા (સુપ્રસિદ્ધ કવિ-વિવેચક)
• મનોજ ખંડિરયા અને શ્યામ સાધુની બોલચાલની સહજતા એ અનિલની પ્રથમ ઓળખ છે. - રઘુવીર ચૌધરી (જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત લેખક)
• અનિલનો બયાનનો અંદાજ ગાલિબે સૂચવ્યા મુજબ ઓર છે. - ડૉ. ચિનુ મોદી (સુપ્રસિદ્ધ કવિ-લેખક-વિવેચક)
• ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા, એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે. - હર્ષ બ્રહ્મભટ્ટ (સુપ્રસિદ્ધ કવિ)
• અનુભૂતિની ધાર વગરનાં ફિક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરનાં સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે. - સૌમ્ય જોષી (સુપ્રસિદ્ધ નાટ્યલેખક, ફિલ્મલેખક, ડાયરેક્ટર)

Additional information

Author Anil Chavda
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2025
Pages 160
Bound Paperback
ISBN 9789366570044
Edition Reprint
Subject Gazals

Reviews

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.