Product Description
"કુષ્ટ"
મહેન્દ્ર આચાર્ય ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર છે. તેમણે અત્યાર સુધીમાં અનેક નવલકથાઓ લખી છે. આ નવલકથા તેમની અત્યાર સુધીમાં આવી ગયેલી અનેક નવલકથાઓમાંથી અલગ પડતી નવલકથા છે. તેમાં કુષ્ટ રોગથી પિડાતી એક વ્યક્તિની વાત કરવામાં આવી છે. આ પાત્ર લોકોના હૃદયના ખૂણાને અને આંખના ખૂણા ભીના કરી દેશે.
Additional information
| Author | Mahendra Acharya |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Balvinod Prakashan |
| Publication Year | 2016 |
| Pages | 224 |
| Bound | Paperback |
| ISBN | 978-93-8512-855-4 |
| Edition | First |
| Subject | N/A |