Navbharat Sahitya Mandir

Vishesh Shravansuvas

Regular price
₹ 250.00
Sale price
₹ 250.00
Regular price
₹ 299.00
Tax included.

Description

મનમાં ભરીને જીવે તે જીવ અને મન ભરીને જીવે તે શિવ..._x000D_

શિવ એટલે કલ્યાણ અને કલ્યાણકારી દરેક પ્રવૃત્તિ શિવ સ્વરૂપ છે._x000D_

_x000D_

_x000D_

'ગુજરાત સમાચાર' ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થયેલી શ્રેણી હવે પુસ્તક આકારે. શ્રાવણ માસ નિમિત્તે સંશોધન અને શાસ્ત્ર આધારિત 'અધિક શ્રાવણસુવાસ' પુસ્તક. ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લની કલમે આલેખાયેલ ગ્રન્થ દરેક ભાવકના ઘરમાં અચૂક સ્થાન પામે એવો છે. _x000D_

જેમાં તિથિ પ્રમાણે પ્રસંગકથા અને શ્રાવણ મહિનાના સંદર્ભે શિવકથાઓ છે. ૨૦૦થી પણ વધુ પૃષ્ઠોમાં વહેતી અલૌકિક આલમની વાતો. આલા દરજ્જાનું પ્રોડક્શન. સુખ્યાત ચિત્રકાર વી. રામાનુજની ટીમે આખું પુસ્તક સચિત્ર ડિઝાઈન કર્યું છે. ભાવભીનાં ભજન સાથે બાર જ્યોર્તિંગલિંગ સાથે પ્રસિદ્ધ શિવમંદિરનો ઈતિહાસ... તિથિ મુજબ મહાદેવ મહાત્મ્ય આલેખતું ભારતીય ભાષાનું આ પ્રથમ પુસ્તક છે

Product Details

Author Raksha Shukla and Hardwar Goswami
Format Paperback
Edition Reprint
Language Gujarati
Pages 204
Publication Year 2024
Publisher Navbharat Sahitya Mandir
Genre Religious / Biography
Bundle ISBN 978-93-95339-00-1
View full details
Vishesh Shravansuvas
Vishesh Shravansuvas
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir