Zen Opus

Maunrag

Regular price
₹ 427.00
Sale price
₹ 427.00
Regular price
₹ 475.00
Tax included.

Description

અનિરૂધ્ધ, અક્ષય અને અંજલિ... પ્રણય ત્રિકોણના ત્રણ એવા ખૂણા જે સતત પોતાનું સ્થાન બદલતા રહે છે. એકમેકની જગ્યા પૂરી દેવા-એકમેકના ખાલીપાને ભરવા સૌ વારેવારે ભૂતકાળમાં પ્રવાસ કરે છે. આ એવો ભૂતકાળ છે જેને જોઈ તો શકાય છે, પણ સ્પર્શી નથી શકાતો. એને સાચવી તો શકાય છે, પણ સુધારી નથી શકાતો. અંજલિએ જેની જીવનભર પ્રતીક્ષા કરી એ ક્ષણ જ્યારે એની સામે આવી ત્યારે એ ક્ષણના અર્થ પલટાઈ ચૂક્યા હતા. અનિરૂધ્ધે જે ઝંખનાને પામવા જીવનભર પ્રવાસ કર્યો એ જ્યારે એની સામે ઊભી હતી ત્યારે એ અનિરૂધ્ધથી થોડી વધુ દૂર થઈ ગઈ હતી. અક્ષય, જે બધું પામીને કશું ન પામ્યો, પણ જે ક્ષણે એણે પોતાની મુઠ્ઠી ખોલી નાખી એ ક્ષણે એની હથેળી છલોછલ ભરાઈ ગઈ. જીવનની અધૂરપ અને પ્રેમની પૂર્ણતાના ત્રણ જુદા અર્થને વાચક સામે ઉઘાડી આપતી એક અનોખી પ્રેમકથા. હાર-જીત, કે પામવા-ગુમાવવાની વ્યાખ્યાઓને ધર્મોથી બદલી નાખે એવા અધૂરા છતાં છલોછલ ભરેલા, એકદમ સાચા છતાં મૃગજળ જેવા સંબંધોની લાગણી ભીની કથા.

Product Details

Author Kaajal Oza Vaidya
Format Hard Bound
Edition Reprint
Language Gujarati
Pages 422
Publication Year 2024
Publisher Zen Opus
View full details
Maunrag
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir