Navbharat Sahitya Mandir

Ekalo Jane Re

Regular price
₹ 539.00
Sale price
₹ 539.00
Regular price
₹ 599.00
Sale  - 10%
Tax included.

Description

"એકલો જાને  રે..."
જીવનના દરેક સંઘર્ષને પડકારીને એકલે હાથે રસ્તો કાપનાર વ્યક્તિત્વ એટલે અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચના કર્તા ડો. એચ.એલ. ત્રિવેદી. આ પુસ્તકમાં ડોક્ટર શરદ ઠાકરે ડો. એચ. એલ. ત્રિવેદીની જીવનકથાને નવલકથાત્મક રીતે અને ખૂબ જ રસપ્રદ રીતે આલેખી છે. સંઘર્ષની જીવતીજાગતી ગાથા સમા વ્યક્તિત્વની આ ગાથા દરેકના હૃદયને સ્પર્શી લેશે.

Product Details

Author Dr. Sharad Thaker
Format Paperback
Edition Reprint
Language Gujarati
Pages 430
Publication Year 2025
Publisher Navbharat Sahitya Mandir
Subject Biography
ISBN 978-93-5198-104-6
View full details
Ekalo Jane Re
Ekalo Jane Re
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir