Navbharat Sahitya Mandir
Aaswadnu Amrut
- Regular price
- ₹ 215.00
- Sale price
- ₹ 215.00
- Regular price
- ₹ 270.00
Tax included.
Description
આસ્વાદનું અમૃત એટલે આસ્વાદનો રાજયોગ
સમુદ્રમંથન વખતે અમૃત ઢોળાયું. એ અમૃતનો રસ કલાનું માધ્યમ બન્યો. કલા શાશ્વત છે .એનો એક પ્રકાર તે કવિતા… જગતનો દરેક વિચારતો માણસ કવિતા જીવે જ છે .કવિ જગતમાંથી કવિતા શોધીને જગતને આયનો ધરે છ.
દિવ્યભાસ્કર ની ‘જીવનના હકારની કવિતા’ની કૉલમનો આ આઠમો ભાગ છે. આસ્વાદ અષ્ટમી છે.
આ આસ્વાદો સમય પ્રમાણે લખાતા ગયા છે .એમાં આજના માહોલનો મહેલ છે. જીવનના દરેક પડાવ પર આ આસ્વાદો તમારામાં નવું જોમ, જુસ્સો અને ધગશની સાથે સાથે પ્રેરણાનું અજવાળું પાથરશે.
ઢોળાયા પછીનું કવિઓએ ઝીલેલું આ અમૃત આસ્વાદ સાથે તમારા માટે જ છે..
Product Details
| Author | Ankit Trivedi |
|---|---|
| Format | Paperback |
| Edition | First |
| Language | Gujarati |
| Pages | 144 |
| Publication Year | 2024 |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Bundle ISBN | 978-93-93237-47-7 |
Continue Your Reading Journey
You May Also Like
Revisit the books you've explored
Recently viewed
You haven't viewed any products yet.
