- 10 %

Kshanteer

Be the first to review this product

Regular Price: INR 225.00

Special Price INR 202.00

Availability: In stock

'ક્ષણતીર' પુસ્તક જીવનના અલગઅલગ પાસાઓ અંગેનું પરિપ્રેક્ષ્યસંગ્રહ છે. Thought leadership series કે self-help series અંતર્ગત એને આવરી શકાશે. આ one linersની mine ( ખાણ ) છે. દૃષ્ટિકોણોનો અને અનુભૂતિગમ્ય અવલોકનોનો આ સંગ્રહ છે. વિમુક્તપણે ખળખળ વહેતું જીવન જ અહીં context છે. અહીં શબ્દો તો કેવળ પાત્ર છે, નિરખાયેલા અવલોકનોનું યથાતથ નિર્મળ નિર્દોષ નિરપેક્ષ નવનીત એ તત્ત્વ છે.
સ્વ-વિકાસ માટે, જીવન અંગેનો આગવો દૃષ્ટિકોણ કેળવવા માટે, ખુદને પરિમાર્જિત કરતા રહેવા માટે આ પુસ્તક ઉપયોગી થઈ શકે એમ છે. દરેક વર્ગના અને દરેક તબક્કાના વાચક માટે આ ઉપયોગી થઈ શકે એમ છે. એક સાથે વાંચી શકાય છે, ગમે તે પાનેથી વાંચી શકાય છે. પરંતુ જો રોજનું એક પાનું વાંચવામાં આવે તો એ વધુ પ્રભાવી બની શકશે
 

Product Description

'ક્ષણતીર' પુસ્તક જીવનના અલગઅલગ પાસાઓ અંગેનું પરિપ્રેક્ષ્યસંગ્રહ છે. Thought leadership series કે self-help series અંતર્ગત એને આવરી શકાશે. આ one linersની mine ( ખાણ ) છે. દૃષ્ટિકોણોનો અને અનુભૂતિગમ્ય અવલોકનોનો આ સંગ્રહ છે. વિમુક્તપણે ખળખળ વહેતું જીવન જ અહીં context છે. અહીં શબ્દો તો કેવળ પાત્ર છે, નિરખાયેલા અવલોકનોનું યથાતથ નિર્મળ નિર્દોષ નિરપેક્ષ નવનીત એ તત્ત્વ છે.
સ્વ-વિકાસ માટે, જીવન અંગેનો આગવો દૃષ્ટિકોણ કેળવવા માટે, ખુદને પરિમાર્જિત કરતા રહેવા માટે આ પુસ્તક ઉપયોગી થઈ શકે એમ છે. દરેક વર્ગના અને દરેક તબક્કાના વાચક માટે આ ઉપયોગી થઈ શકે એમ છે. એક સાથે વાંચી શકાય છે, ગમે તે પાનેથી વાંચી શકાય છે. પરંતુ જો રોજનું એક પાનું વાંચવામાં આવે તો એ વધુ પ્રભાવી બની શકશે

Additional information

Author Deepak Meghani
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2023
Pages 126
Bound Paperback
ISBN 9789393237963
Edition First
Subject Quotes

Reviews

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.