Product Description
"ભારતના બદલાવની મહાગાથા"
આ પુસ્તક નેશનલ બેસ્ટસેલર છે. તેને જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યું છે. આ પુસ્તક વિશે હિન્દુસ્તાન ટાઇમ્સ લખે છે કે- નિષ્પક્ષ અને નિખાલસ... અને સહુને ગમી જાય એવો અવિવેક પણ ખરો.' તો વળી ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે- ભવ્ય... ભારતીય રાજકારણને સમજવા માંગતા અથવા પોતે સમજી ચૂક્યા છે એવું માનતા લોકોએ ફરજિયાત વાંચવું જોઈએ...
Additional information
| Author | Rajdeep Sardesai |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2015 |
| Pages | 394 |
| Bound | Hard Bound |
| ISBN | 97893-5198-118-3 |
| Edition | First |
| Subject | No |