Product Description
"ગઝલ અને ગઝલકારો"
ગુજરાતી ભાષામાં અનેક કાવ્યસ્વરૂપો છે. તેમાંય ગઝલસ્વરૂપની લોકપ્રિયતા ખૂબ જ છે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકારોની જીવન તો દર્શાવવામાં આવ્યું જ છે. સાથે સાથે તેમની ઉત્તમ કવિતાનું રસદર્શન પણ આપવામાં આવ્યું છે. ગુજરાતી કવિતા અને ગઝલના રસિયાઓને આ પુસ્તક ખૂબ જ ગમશે.
Additional information
Author | Ramesh Purohit |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2015 |
Pages | 255 |
Bound | Paperback |
ISBN | 978-81-8440-766-2 |
Edition | No |
Subject | No |