Product Description
"ગઝલ અને ગઝલકારો"
ગુજરાતી ભાષામાં અનેક કાવ્યસ્વરૂપો છે. તેમાંય ગઝલસ્વરૂપની લોકપ્રિયતા ખૂબ જ છે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકારોની જીવન તો દર્શાવવામાં આવ્યું જ છે. સાથે સાથે તેમની ઉત્તમ કવિતાનું રસદર્શન પણ આપવામાં આવ્યું છે. ગુજરાતી કવિતા અને ગઝલના રસિયાઓને આ પુસ્તક ખૂબ જ ગમશે.
Additional information
| Author | Ramesh Purohit |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2015 |
| Pages | 255 |
| Bound | Paperback |
| ISBN | 978-81-8440-766-2 |
| Edition | No |
| Subject | No |