Product Description
આજની ઝડપી દુનિયામાં કોઈએ બે ઘડી શાંત બેસીને ‘અંતરના ઝરૂખેથી’ બહાર ડોકિયું કરીને શોધેલી લાગણીથી તરબોળ, હૃદયસ્પર્શી વાતોનો ખજાનો આ પુસ્તક તમારા માટે ખોલી આપશે. લાગણી અને વિચારોના ઉદ્દીપક સમાન બની રહે તેવી આ ટૂંકી અને ટચૂકડી વાર્તાઓ તમને પરિચિત અને પોતીકી લાગે તો નવાઈ નહીં.
રોહિત વઢવાણાની સરળ, સ્પષ્ટ અને સચોટ ભાષામાં સામાન્ય જીવનની, આપણી આસપાસ બનતી ઘટનાઓને પ્રસ્તુત કરતો વાર્તાસંગ્રહ
Additional information
| Author | Rohit Vadhwana |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2025 |
| Pages | 144 |
| Bound | Paperback |
| ISBN | 978-93-6657-759-3 |
| Edition | First |
| Subject | Short Stories |