- 10 %

Jeva Joya-Janya

Be the first to review this product

Regular Price: INR 399.00

Special Price INR 359.00

Availability: In stock

આધ્યાત્મિક-સામાજિક ક્ષેત્રે પ્રવૃત્ત એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા બી.એ.પી.એસ.ના સૂત્રધાર, વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનાં જીવન અને એમના દ્વારા દેશ-વિદેશમાં થયેલાં માનવઉત્કર્ષનાં વિરાટ કાર્યોને નિહાળે છે, વરિષ્ઠ પત્રકાર-લેખક કેતન મિસ્ત્રી. આ સહજાનંદી સંતે અસંખ્યોનાં જીવનપરિવર્તન કર્યાં, દેશ-વિદેશમાં શ્રદ્ધા-શાંતિનાં ધામ રચ્યાં, કંઈકેટલી કુદરતી આપત્તિઓમાં સેવા દ્વારા લાખોને નવજીવન આપ્યાં. આવાં અનેક પાસાંને આવરી લેતું આ પુસ્તક માત્ર સત્સંગીઓને જ નહીં, પરંતુ કોઈ પણ પુસ્તકપ્રેમીને ગમી જાય એવું હૃદયસ્પર્શી છે.
 

Product Description

આધ્યાત્મિક-સામાજિક ક્ષેત્રે પ્રવૃત્ત એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા બી.એ.પી.એસ.ના સૂત્રધાર, વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનાં જીવન અને એમના દ્વારા દેશ-વિદેશમાં થયેલાં માનવઉત્કર્ષનાં વિરાટ કાર્યોને નિહાળે છે, વરિષ્ઠ પત્રકાર-લેખક કેતન મિસ્ત્રી. આ સહજાનંદી સંતે અસંખ્યોનાં જીવનપરિવર્તન કર્યાં, દેશ-વિદેશમાં શ્રદ્ધા-શાંતિનાં ધામ રચ્યાં, કંઈકેટલી કુદરતી આપત્તિઓમાં સેવા દ્વારા લાખોને નવજીવન આપ્યાં. આવાં અનેક પાસાંને આવરી લેતું આ પુસ્તક માત્ર સત્સંગીઓને જ નહીં, પરંતુ કોઈ પણ પુસ્તકપ્રેમીને ગમી જાય એવું હૃદયસ્પર્શી છે.

Additional information

Author Ketan Mistry
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2022
Pages 280
Bound Paperback
ISBN 9789395339605
Edition First
Subject No

Reviews

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.