{"title":"Manish Chandrakant Thaker","description":null,"products":[{"product_id":"parvatarohan-siddhina-shikharo-sar-karva-prerna-aapti-navalkatha","title":"Parvatarohan: Siddhina Shikharo Sar Karva Prerna Aapti Navalkatha","description":"\u003cp\u003eમાનવી જીવનમાં અમૂક અજાણ્યા કરણોને લીધે પોતાને સામાન્ય, અસફળ અથવા વામણો સમજી, પરિસ્થિતિ સામે હાર માની નિરશાનો સાથ સ્વીકારી નીચી ખીણમાં અથવા સપાટ મેદાનમાં સામાન્યતાની જિંદગી જિવવા ટેવાઈ જાય છે. એ ભૂલી જાય છે કે જિંદગીમાં દરેક માટે ઊંચા શિખરો હોય જ છે, પરંતુ તે શિખરો જ્યારે કોઈને દેખાતા જ ન હોય તો?? શા માટે માણસ પોતાનો સેલ્ફ એસ્ટિમેટ્ ઓછો આંકે છે?? શું દરેક મણસ જીવનમાં સફળત બની શકે??\u003cbr\u003e‘પર્વતારોહણ’ નવલકથામાં આ સમસ્યાઓનો ઉકેલ છે, ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે અને વહેતી નદીકિનારે પર્વતારોહણ કેમ્પના રમણીય સંસારની રચના કરવામાં આવી છે જેમાં શ્રીમાન આનંદગુરુ વરસોથી અહીં આવનાર દરેક તાલીમાર્થીઓને મનોવિજ્ઞાનક અને વ્યવહારુ રીતે તાલીમ આપી તેમને એવા અનુભવ કરાવે છે કે દરેક પોતની જિંદગીમા સિદ્ધિના શિખર સર કરતા ‘પર્વતરોહક’ બની જાય છે.\u003cbr\u003eજીવનમાં માનવી પોતાનો સેલ્ફ એસ્ટિમેટ ઓછો આંકે છે, પોતાના વિશેની નબળી મન્યતાઓમાં કેદ થઈ પોતાને સામન્ય સમજી અને જીવન મા નાના\/વામણા સ્થાન પર અટકી જાય છે. તે ભૂલી જાય છે કે  દરેક માટે મોટી સફળતા - ઊંચા શિખરો તો હોય જ છે. આ નવલકથા દરેક ઉંમરના અને દરેક ક્ષેત્રના લોકોને સિદ્ધિના શિખરો સર કરવા પ્રેરણા આપશે અને શીખવશે ‘પર્વતારોહણ’.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944617914603,"sku":"NSM02282","price":146.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parvatarohan-siddhina-shikharo-sar-karva-prerna-aapti-navalkatha.jpg?v=1782544884"},{"product_id":"shangar-samayno-shangar-jivanno-shangar","title":"Shangar : Samayno Shangar = Jivanno Shangar","description":"\u003cp\u003e•    લોકો દર નવા વરસની શરૂઆતમા ઘણા સંકલ્પો કરે છે, પણ તે સિદ્ધ કરવામાં અસફળ થાય છે અને જીવનમા કોઈ બદલાવ લાવી નથી શકતા (વિજન બોર્ડ પાર્ટી)\u003cbr\u003e•    માનવી જીવનમાં ધારે છે કંઈ અને થઈ જાય છે કંઈ, આવું શા માટે?? (અનોખો પ્રયોગ) \u003cbr\u003e•    માણસના જીવનમાં જે કંઈ બને કે ના બને તેના માટે ખુદને નહીં, પણ બીજા\/અન્યને જ કારણરુપ માને છે, શું આ યોગ્ય છે? (તમને કોણ ચલાવે છે) \u003cbr\u003e•    વ્યક્તિ પોતાનુ ‘જીવન શિલ્પ’ જેવું બનાવવા ઇચ્છે છે તેવું નથી બનાવી શકતો અને દુઃખી થાય છે, શુ કરવું?? (મેંટલ ડાયેટ)                                                                                                                                                                        \u003cbr\u003e•    ખુદનું જીવન કઈ પ્રેરણાથી ચાલે છે એ જ ખબર ના હોવથી જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જાય છે, પ્રેરણાનું મનોવિજ્ઞાન શુ છે? (પ્રેરણા)\u003cbr\u003e•    જીવનમાં મોટી સિદ્ધિ હાંસલ કરવા માટે તેનામાં કયા લક્ષણો હોવા જોઈએ? (સિંડ્રોમ)\u003cbr\u003e•    જીવનની લગભગ દરેક માનવસર્જીત સમસ્યાનો ઉકેલ શુ છે ? (શણગાર)\u003cbr\u003e\u003cbr\u003eઆવા દરેક સવાલોના જવાબ સાત વાર્તાઓના સંગ્રહમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. આ વાર્તાઓ  મનોવિજ્ઞાન, સાહિત્ય અને આધ્યાત્મના ત્રિવેણી સંગમ રુપ છે અને વાચકોને શીખવે છે કે સમયનો શણગાર એટલે જીવનનો શણગાર કેમ કરવો અને જીવનમાં વધુ સફળતા, શાંતિ અને સુખ કેમ મેળવવું જે દરેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે.\u003cbr\u003eજીવનની દરેક માનવસર્જીત સમસ્યાના ઉકેલરુપ આ સાત વાર્તાઓ મનોવિજ્ઞાન, સાહિત્ય અને આધ્યાત્મન ત્રિવેણી સંગમરુપ છે, જે આપના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપશે અને આપને જીવનમાં વધુ આગળ વધવા, વધુ સફળતા મેળવવા શીખવશે, જેથી આપ પણ હંમેશાં યાદ રાખશો કે ‘સમયનો શણગાર એટલે જીવનનો શણગાર’.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944618012907,"sku":"NSM02283","price":193.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/shangar-samayno-shangar-jivanno-shangar.jpg?v=1782544885"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/manish-chandrakant-thaker.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}