Aaynani Aarpar

Be the first to review this product

Regular Price: INR 800.00

Special Price INR 700.00

Availability: In stock

અનિશા અને કિશનની પ્રણયકથા...
આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી...
પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે.
પ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી,
આપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે.
જો એ પ્રેમને, ‘પ્રણય’થી ભિન્ન, વાત્સલ્ય, સ્નેહ, સ્વીકાર, સમજણ, શાંતિ કે સહિષ્ણુતા સુધી વિસ્તારી શકીએ તો
અસ્તિત્વના આશીર્વાદ આપણા ઉપર અચૂક ઉતરે.