Kshanteer

Be the first to review this product

Regular Price: INR 225.00

Special Price INR 202.00

Availability: In stock

'ક્ષણતીર' પુસ્તક જીવનના અલગઅલગ પાસાઓ અંગેનું પરિપ્રેક્ષ્યસંગ્રહ છે. Thought leadership series કે self-help series અંતર્ગત એને આવરી શકાશે. આ one linersની mine ( ખાણ ) છે. દૃષ્ટિકોણોનો અને અનુભૂતિગમ્ય અવલોકનોનો આ સંગ્રહ છે. વિમુક્તપણે ખળખળ વહેતું જીવન જ અહીં context છે. અહીં શબ્દો તો કેવળ પાત્ર છે, નિરખાયેલા અવલોકનોનું યથાતથ નિર્મળ નિર્દોષ નિરપેક્ષ નવનીત એ તત્ત્વ છે.
સ્વ-વિકાસ માટે, જીવન અંગેનો આગવો દૃષ્ટિકોણ કેળવવા માટે, ખુદને પરિમાર્જિત કરતા રહેવા માટે આ પુસ્તક ઉપયોગી થઈ શકે એમ છે. દરેક વર્ગના અને દરેક તબક્કાના વાચક માટે આ ઉપયોગી થઈ શકે એમ છે. એક સાથે વાંચી શકાય છે, ગમે તે પાનેથી વાંચી શકાય છે. પરંતુ જો રોજનું એક પાનું વાંચવામાં આવે તો એ વધુ પ્રભાવી બની શકશે