Ekalo Jane Re

Regular Price: INR 450.00

Special Price INR 405.00

Availability: In stock

"એકલો જાને રે..."
જીવનના દરેક સંઘર્ષને પડકારીને એકલે હાથે રસ્તો કાપનાર વ્યક્તિત્વ એટલે અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચના કર્તા ડો. એચ.એલ. ત્રિવેદી. આ પુસ્તકમાં ડોક્ટર શરદ ઠાકરે ડો. એચ. એલ. ત્રિવેદીની જીવનકથાને નવલકથાત્મક રીતે અને ખૂબ જ રસપ્રદ રીતે આલેખી છે. સંઘર્ષની જીવતીજાગતી ગાથા સમા વ્યક્તિત્વની આ ગાથા દરેકના હૃદયને સ્પર્શી લેશે.