માનવી જીવનમાં અમૂક અજાણ્યા કરણોને લીધે પોતાને સામાન્ય, અસફળ અથવા વામણો સમજી, પરિસ્થિતિ સામે હાર માની નિરશાનો સાથ સ્વીકારી નીચી ખીણમાં અથવા સપાટ મેદાનમાં સામાન્યતાની જિંદગી જિવવા ટેવાઈ જાય છે. એ ભૂલી જાય છે કે જિંદગીમાં દરેક માટે ઊંચા શિખરો હોય જ છે, પરંતુ તે શિખરો જ્યારે કોઈને દેખાતા જ ન હોય તો?? શા માટે માણસ પોતાનો સેલ્ફ એસ્ટિમેટ્ ઓછો આંકે છે?? શું દરેક મણસ જીવનમાં સફળત બની શકે??