"ભારતના બદલાવની મહાગાથા"
આ પુસ્તક નેશનલ બેસ્ટસેલર છે. તેને જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યું છે. આ પુસ્તક વિશે હિન્દુસ્તાન ટાઇમ્સ લખે છે કે- નિષ્પક્ષ અને નિખાલસ... અને સહુને ગમી જાય એવો અવિવેક પણ ખરો.' તો વળી ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે- ભવ્ય... ભારતીય રાજકારણને સમજવા માંગતા અથવા પોતે સમજી ચૂક્યા છે એવું માનતા લોકોએ ફરજિયાત વાંચવું જોઈએ...